સુવિચાર પરબ

નમસ્તે,
એક સારો વિચાર આખા જીવનને બદલવાનું કારણ બનતો હોય છે. સારા અને કલ્યાણકારી વિચારોનું વાવેતર સામાજિક પરિવર્તનનું બળ બની શકે છે. આપણા ટ્રસ્ટ દ્વારા રોજ સવારે ૦૪ વાગ્યે ગૃપમાં જોડાયેલ મિત્રોને સુવિચારનો SMS મોકલવામાં આવે છે.

સુવિચારોઅને મૂલ્યોની કલર પ્રિન્ટ કાઢીને સ્ટીકર સ્વરૂપે ભેટ અપાય છે અને મોટાં સ્ટીકર દિવાલો પર લગાડવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા આવાં સ્ટીકર તૈયાર કરીને રાખવામાં આવેલ છે જે ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે.

(સુવિચારનાં નાનાં સ્ટીકર) નીચેની લીંકપર જઈ JPEG ફાઇલ ડાઉનલોડ કરી ૧૨ * ૧૮ ઈંચની સ્ટીકર શીટમાં કલર પ્રિન્ટ લઈ યોગ્ય રીતે કટ કરી વિતરણ કરવું......