સહિયારો સર્વોદય દ્વારા લોકજાગૃતિ અને પ્રકૃતિ સ્નેહ વધે તથા બાળકોમાં સંસ્કાર સિંચનના હેતુથી વર્ષ દરમિયાન શિબિરોનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવે છે.
બાલ સંસ્કાર શિબિર-૨૦૨૨
પૂર્ણ થયેલ શિબિરની વિગત
1. ભીતરની ખોજ
બનાસકાઠા જિલ્લામા વિરમપુર નજીક ખાટીચિતરા ગામે જંગલમા શ્રી મુસ્તુખાનને ત્યા ત્રણ દિવસની શિબિર થઇ. નવેમ્બર-2012
૨.ખાટીચિતરા ૨૦૧૪
૩.Ratanmahal Shibir 2014
૪. બાલ સંસ્કાર શિબિર પામોલ ૨૦૧૮ તા.૭ મે થી ૨૨ મે ૨૦૧૮