પુસ્તક પરબ

સહિયારો સર્વોદય ટ્રસ્ટ દ્વારા પુસ્તક પરબ ચલાવવામાં આવે છે જેમાં આશરે ૫ હજારથી વધુ પ્રેરણાદાયી પુસ્તકો અને સામયિકો છે જે વાચકોને વિનામૂલ્યે વાંચવા માટે આપવામાં આવે છે. જે તમામ પુસ્તકોની યાદી નીચે પ્રમાણે છે.
(પુસ્તકોની યાદી અપલોડ કરવાનું કામ ચાલુ હોવાથી તમામ પુસ્તકોની યાદી થોડા સમય પછી ઉપલબ્ધ થશે.)















પ્રકાશન:
સહિયારો સર્વોદય,જ્ઞાન યજ્ઞ અંતર્ગત વિદ્યાર્થીઓના લાભાર્થે નીચેનાં પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવેલ છે. 

૧. વિદ્યાર્થી જીવનની આદર્શ દિનચર્યા (પ્રથમ આવૃત્તિ-૨૦૧૪.. કુલ નકલ-૩૦૦૦)
૨. 'સહિયારી સંવેદના'-પુસ્તક પ્રથમ આવૃત્તિ-૨૦૧૪   બીજી આવૃત્તિ ૨૦૨૦ 

૩. વિદ્યાર્થી જીવનની આદર્શ દિનચર્યા (દ્વિતિય આવૃત્તિ-૨૦૨૦.. કુલ નકલ-૨૦૦૦)
વિદ્યાર્થી જીવનની આદર્શ દિનચર્યા પુસ્તિકાની pdf કોપી ડાઉનલોડ કરવા માટે નીચે ક્લીક કરશો.
આહાર યજ્ઞ અંતર્ગત વજન ઘટાડવા માટેનો અઠવાડિયાનો  ડાયેટ પ્લાન